સત્ય ઈશુ મસીહ ઘર

From વિકિપીડિયા

સત્ય ઈશુ મસીહ ઘર એક સ્વતંત્ર મસીહ ઘર છે , જે 1917 માં ચીનમાં સ્થાપવામાં આવ્યુ હતું. આજે આ સંપ્રદાયના 45 દેશોમાં 1.5 મીલીયન સભ્યો છે.ભારતમાં આ મસીહ ઘરની સ્થાપના 1932માં કરવામા આવી.આ મસીહ ઘર પ્રોટેસ્ટંટ પંથના મસીહીઓ નુ છે. તેઓ ક્રીસમસ અને ઈસ્ટર મનાવતા નથી.આની સંસદ લોસ એંજેલસમાં રચવામાં આવી હતી.

[edit] આ મસીહીની 10 માન્યતાઓ નીચે મુજબ છે.

  1. Baptism
  2. Holy Communion
  3. Feet washing
  4. Holy Bible
  5. Salvation
  6. Holy Spirit
  7. Sabbath day (Saturday)
  8. Jesus Christ
  9. The Church
  10. The Last Judgement
In other languages