મૌર્ય વંશ
From વિકિપીડિયા
મૌર્ય રાજવંશ પ્રાચીન ભારતના એક રાજવંશ હતો. આ વંશ એ ભારતમાં ૧૩૭ વર્ષ રાજ્ય કર્યું. એની સ્થાપના નું શ્રેય ચન્દ્રગુપ્ત મૌર્ય અને એના મંત્રી કૌટિલ્ય ને જાય છે, કે જેમણે નંદ વંશ ના સમ્રાટ ધનનંદ ને પરાજિત કર્યો.
[ફેરફાર કરો] મૌર્યવંશ ના રાજાઓ
- ચન્દ્રગુપ્ત મૌર્ય -૩૨૨ - -૨૯૮
- બિન્દુસાર -૨૯૭ - -૨૭૨
- અશોક -૨૭૩ - -૨૩૨
- દશરથ મૌર્ય -૨૩૨ - -૨૨૪
- સમ્પ્રતિ -૨૨૪ - -૨૧૫
- શાલિસુક -૨૧૫ - -૨૦૨
- દેવવર્મન્ -૨૦૨ - -૧૯૫
- શતધન્વન્ મૌર્ય -૧૯૫ - -૧૮૭
- બૃહદ્રથ મૌર્ય -૧૮૭ - -૧૮૫