કનકાઈ મંદીર

From વિકિપીડિયા

કનકાઈ મંદીર (કનકેશરી મંદીર)

ગીર જંગલ મા આવેલું મંદીર સેંકડૉ વરસ જુનુ છે. અને માં કનકાઈ અઢાર વરણ ની કુળદેવી છે જેમા ખાસ કરીને (૧)વૈંશ સુથાર જ્ઞાતિ માં પઢીયાર તથા વાઢીયા. (૨)હાલાઇ લૉહાણા વગેરે જ્ઞાતિ નૉ સમાવેશ થાય છે.

(પઢીયાર,મુંબઈ)