Talk:અમરેલી જીલ્લો

From વિકિપીડિયા

[ફેરફાર કરો] ફતેપુર(ભૉજલધામ)

અમરેલીથી ૩ કિ.મી. દુર આવેલ આ ગામ વીરપુરના પુજ્ય જલારામ બાપા તથા ગારીયાધારના પુજ્ય વાલમરામ બાપાના ગુરૂ તથા સંતશીરૉમણી અને કવિ એવા પરમ પુજય સંતભૉજલરામબાપાએ ઠેબી નદીના કીનારે ઊભુ કરેલુ સુંદર અને રમણીય ગામ છે.