સ્વામી વિવેકાનંદ
From વિકિપીડિયા

સ્વામી વિવેકાનન્દ (૧૨ જાન્યુઆરી ૧૮૬૩ થી ૪ જુલાઈ ૧૯૦૨)નુ વાસ્તવિક નામ નરેન્દ્ર નાથ દત્ત હતુ. તેઓ વેદાન્ત ના વિખ્યાત અને પ્રભાવશાલી આધ્યાત્મિક ગુરુ હતા. તેમણે અમેરિકા સ્થિત શિકાગો નગરમાં સન્ ૧૮૯૩ મા આયોજિત વિશ્વ ધર્મ મહાસમ્મેલનમા સનાતન ધર્મનુ પ્રતિનિધિત્વ કર્યુ હતુ. ભારતનુ વેદાન્ત અમેરિકા અને યૂરોપ ના દરેક દેશ મેં સ્વામી વિવેકાનંદ ના ઉપદેશના કારણે જ પહોંચ્યો હતો. પોતાના અભિપ્રાય થકી સમગ્ર વિશ્વને હલાવી દેવાની શક્તિ તેઓમાં હતી. તેમણે રામકૃષ્ણ મિશન ની સ્થાપના કરી હતી, જે આજે પણ્ સક્રીય રીતે કામગીરી બજાવે છે.
તેઓશ્રી રામકૃષ્ણ પરમહંસ જી ના સુયોગ્ય શિષ્ય હતા. રામકૃષ્ણ જી બાળપણથી જ એક સિધ્ધ પુરુષ હતા. સ્વામી વિવેકાનંદ મૂળબંગાળ ના નિવાસી હતા.
Categories: સબસ્ટબ | અધૂરા અનુવાદ કરેલા લેખો | વ્યક્તિત્વ | ઇતિહાસ | સંસ્કૃતિ | ધર્મ