ગૌરીશંકર તળાવ

From વિકિપીડિયા

ભાવનગર રાજ્યના એક સમયનાં દીવાન શ્રી ગૌરીશંકર ઓઝાના નામ પરથી આ જળાશયનું નામ ગૌરીશંકર તળાવ રાખવામાં આવ્યું છે.