નિરક્ષરતા
From વિકિપીડિયા

જે લોકો દુનિયાની કોઇ પણ ભાષાને લખી કે વાંચી શક્તા નથી અને તે દ્વારા વિચારોની આપ-લે કરી શક્તા નથી તેમને નિરક્ષર અથવા અશિક્ષિત કહેવાય છે. ૨૧મી સદીમાં દુનિયાની ૩૦% નિરક્ષર પ્રજા ભારતમાં વસે છે અને ભારતમાં ૪૩% લોકો નિરક્ષર છે. ભારતની ૫૭% શિક્ષિત લોકોમાંથી મોટા ભાગના લોકો શહેરોમાં વસે છે. આમ, ગામડાની પ્રજા વધુ પ્રમાણમા અશિક્ષિત છે.