સુરેન્દ્રનગર જીલ્લો
From વિકિપીડિયા

ગુજરાતના જીલ્લાઓ |
---|
અમદાવાદ | અમરેલી | આણંદ | કચ્છ | ખેડા | ગાંધીનગર | જામનગર | જૂનાગઢ | ડાંગ | દાહોદ | નર્મદા | નવસારી | પાટણ | પોરબંદર | પંચમહાલ | બનાસકાંઠા | ભરૂચ | ભાવનગર | મહેસાણા | રાજકોટ | વડોદરા | વલસાડ | સાબરકાંઠા | સુરત | સુરેન્દ્રનગર |
સુરેન્દ્રનગર નુ જૂનૂ નામ કેમ્પ હતુ, વઢવાણના મહારાજા સુરેન્દ્રસીંહજી ના નામ ઉપર થી સુરેન્દ્રનગર નામ પાડવામાં આવ્યુ. સુરેન્દ્રનગર નો ઇતીહાસ લગભગ ૧૨૫-૧૫૦ વર્ષ જૂનો હશે.
સુરેન્દ્રનગર જિલ્લો એ સૌરાષ્ટ્ર નુ પ્રવેશદ્વાર છે.
સુરેન્દ્રનગર ના મુખ્ય તાલુકાઓ લીંબડી, ચોટીલા, ધ્રાંગધ્રાં અને વઢવાણ છે.
સુરેન્દ્રનગર જિલ્લા નો મુખ્ય પાક કપાસ અને મગફળી છે.મુખ્ય ઉધ્યોગ બેરીંગ અને મશીનરી છે.
થાન માં સીરામિક અને દસાડા માં મીઠા ના મુખ્ય ઊધ્યોગો આવેલા છે.
ચોટીલા, તરનેતર, સરા, સુન્દ્રરી ભવાની, ધામા, દુધરેજ વગેરે યાત્રાધામો પણ આવેલા છે.
ગુજરાતમાં સૌથી વધુ મેળા સુરેન્દ્રનગર જિલ્લા મા ભરાય છે, જેમા તરણેતર નો મેળો આંતરરાષ્ટ્રીય ખ્યાતી પામેલ છે.
બાબુભાઈ રાણપુરા, બચુભાઈ ગઢવી, શાહબુદ્દીન રાઠોડ, હરસુર ગઢવી, ડોલરદાન ગઢવી, જગદીશ ત્રીવેદી, મનુભાઈ ગઢવી, હેમુ ગઢવી, પુંજલભાઈ રબારી વગેરે સુરેન્દ્રનગર ના લોક સાહિત્યકાર છે.
સુરેન્દ્રનગર ને ઝાલાવાડ ના નામે પણ ઓળખવામા આવે છે.
વધુ માહિતી--> http://en.wikipedia.org/wiki/Surendranagar_district
janak tarmata