મહાભારત
From વિકિપીડિયા
મહાભારત એ મુનિ વેદવ્યાસે લખેલું મહાકાવ્ય છે. મહાભારત ભારતીય સંસ્કૃતિની સૌથી પ્રસિદ્ધ કથા છે. આ કથાના કેન્દ્રમાં કુરુવંશના બે ભાઇઓના પુત્રો પાંચ પાંડવો અને સો કૌરવો વચ્ચેની શત્રુતાની વાત છે. જે આગળજતાં એક અત્યંત મોટા યુદ્ધમાં પરિણમે છે. યુદ્ધમાં વિષ્ણુનો આઠમો અવતાર કૃષ્ણ, પાંડવ અર્જુનના સારથીની ભૂમિકા ભજવે છે, જે દરમ્યાન તે અર્જુનને ઉપદેશ આપે છે. આ ઉપદેશ મહાભારતના એક ખંડમાં રહેલો છે, જેને ભગવદ્ ગીતા(ભગવાને ગાયેલું ગીત) કહે છે.
મહાભારત એ સંસ્કૃતમાં મહર્ષિ વેદવ્યાસ દ્વારા રચાયેલું મહાકાવ્ય છે, જેની ગણના સ્મૃતિ ગ્રંથોમાં કરવામાં આવે છે. હિન્દુ ધર્મના બે મહાન ગ્રંથોમાં રામાયણ અને મહાભારતનો સમાવેશ થાય છે. તેનું મૂળ નામ 'જય' ગ્રંથ હતુ અને પછી તે 'ભારત' અને ત્યાર બાદ મહાભારત તરીકે ઓળખાયુ. આ કાવ્યગ્રંથ ભારતનો અનુપમ ધાર્મિક, પૌરાણિક, ઐતિહાસિક અને દાર્શનિક ગ્રંથ છે. તે વિશ્વનો સૌથી મોટો (૧૦૦,૦૦૦ શ્લોકો) સાહિત્યિક ગ્રંથ છે. સાહિત્યની સૌથી અનુપમ કૃતિઓમાં તેની ગણના થાય છે. આજે પણ તે પ્રત્યેક ભારતીયના માટે એક માર્ગદર્શક કે અનુકરણીય ગ્રંથ છે. આ કૃતિ હિન્દુઓં ના ઇતિહાસની એક ગાથા છે. મહાભારતમાં એક લાખ શ્લોક છે જે ગ્રીક મહાકાવ્યો - ઇલિયડ અને ઓડિસી થી સાત ગણુ વધારે છે. મહાભારતમાંજ વિશ્વને માર્ગદર્શક એવી ભગવદ્ગીતા સમાયેલી છે.
Contents |
[ફેરફાર કરો] પરિચય
મહાભારત ફક્ત ભારતીય મૂલ્યોંનું સંકલન જ નથી પરંતુ તે હિન્દૂ ધર્મ અને વૈદિક પરંપરા નો સાર છે. મહાભારતની વિશાળતા નો અંદાજ તેના પ્રથમ પર્વમાં ઉલ્લેખાયેલ એક શ્લોક થી આવી શકે છે - : "જે (વાત) અહીં (મહાભારત માં) છે તે તમને સંસાર માં કોઇ ને કોઇ જગ્યાએ અવશ્ય મળી જશે, જે અહીં નથી તે વાત સંસારમાં બીજે ક્યાંય જોવા નહી મળે."
મહાભારત ફક્ત રાજા-રાણી, રાજકુમાર-રાજકુમારી, મુનિઓ અને સાધુઓં ની વાર્તાથી વધીને અનેક ગણુ વ્યાપક અને વિશાળ છે, તેના લેખક વેદવ્યાસ નું કહેવુ છે કે મહાભારત ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ ની કથા છે. કથાની સાર્થકતા મોક્ષ મેળવવાથી થાય છે જે સનાતન ધર્મ પ્રમાણે માનવ જીવનનું પરમ લક્ષ્ય માનવામાં આવ્યુ છે.
[ફેરફાર કરો] પૄષ્ઠભૂમિ અને ઇતિહાસ
કહેવાય છે કે આ મહાકાવ્ય, મહર્ષિ વેદવ્યાસ દ્વારા વર્ણવાયુ અને શ્રી ગણેશ દ્વારા લખવામાં આવેલું છે. પ્રચલિત કથા મુજબ ગણેશે લખતા પહેલા એવી શરત કરી કે તે લખશે પણ વચ્ચે વિશ્રામ નહિ લે. જો વેદવ્યાસ વચ્ચે અટકી જશે તો ગણેશ આગળ લખવાનું બંધ કરી દેશે. તેથી વેદ વ્યાસે સામે એવી શરત રાખી કે ગણેશ જે કંઇ લખે તે સમજીને લખે, સમજ્યા વગર કશું જ લખવું નહી. આથી સમય મેળવવા વેદવ્યાસે વચ્ચે વચ્ચે ગૂઢ અર્થ વાળા શ્લોક મુક્યા છે. આ શ્લોક સમજતા ગણેશને સમય લાગે ત્યાં સુધીમાં તેઓ આગળના શ્લોક વિચારી લેતા.
આ મહાકાવ્યની શરુઆત એક નાની રચના 'જયગ્રંથ' થી થઇ. જો કે તેની કોઇ નિશ્ચિત તિથી ખબર નથી, પરંતુ વૈદિક યુગમાં લગભગ ૧૪૦૦ ઇસવીસન પૂર્વ ના સમય માં માનવામાં આવે છે. વિદ્વાનોંએ તેની તિથી નક્કી કરવા માટે તેમાં વર્ણવેલા સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ ના વિષે અભ્યાસ કર્યો અને તેને આશરે ઇ.સ.પૂર્વે ૩૦૬૭ ની આસપાસ માનવામાં આવે છે, પરંતુ મતભેદો હજુ ચાલે છે.
આ કાવ્યમાં બૌદ્ધ ધર્મનુ વર્ણન નથી, પણ જૈન ધર્મનું વર્ણન છે, આથી આ કાવ્ય ગૌતમ બુદ્ધ ના સમય પહેલા ચોક્કસ પુરુ થઇ ગયું હતુ. [૧]
શલ્ય જે મહાભારતમાં કૌરવોં તરફ થી લડતો હતો તેને રામાયણ ના લવ અને કુશ પછીની ૫૦મી પેઢી ગણવામાં આવે છે. આ મુજબ કોઇ વિદ્વાનો મહાભારત નો સમય રામાયણ પછી ૧૦૦૦ વર્ષ પછીનો માને છે. સમય ગમે તે હોય પરંતુ આ જ મહાકાવ્યો પર પર વૈદિક ધર્મનો આધાર ટક્યો છે જે પાછળથી હિન્દૂ ધર્મનો આધુનિક આધાર બન્યો છે.
આર્યભટ્ટ ની મુજબ મહાભારત યુદ્ધ ૩૧૩૭ ઈ.સ.પૂર્વે માં થયુ. કલિયુગની શરૂઆત આ યુદ્ધના ૩૫ વર્ષ પછી કૃષ્ણના મૃત્યુ પછી થઇ.
મોટાભાગના પૌરાણીક ગ્રંથોની જેમ આ મહાકાવ્ય પણ પહેલાની વાચિક પરંપરા દ્વારા આપણા સુધી પેઢી દર પેઢી પહોંચ્યું. પછી પ્રિન્ટીંગ પ્રેસ (છપાઇ) ના વિકાસ થયા પહેલા તેના ઘણા ભૌગોલિક સંસ્કરણ થઇ ગયા હતા જેમાં એવી ઘણી ઘટનાનો ઉલ્લેખ છે જે મૂળ ગ્રંથમાં નથી મળતા અથવા તો જુદા રૂપમાં જોવા મળે છે.
[ફેરફાર કરો] મહાભારત: અનુપમ કાવ્ય
મહાભારતની મુખ્ય કથા હસ્તિનાપુર ના રાજ્ય માટે બે વંશજોં - કૌરવ અને પાણ્ડવ વચ્ચેના યુદ્ધની છે. હસ્તિનાપુર અને તેની આજુબાજુ નો વિસ્તાર આજ ના ગંગાથી ઉત્તર-યમુના ની આસ-પાસ નો દોઆબ ના વિસ્તારને માનવામાં આવે છે, જ્યાં આજનું દિલ્લી પણ વિસ્તરેલું છે. મહાભારતનું યુદ્ધ આજ ના હરિયાણા માં આવેલા કુરુક્ષેત્ર ની આસપાસ થયું હશે જેમાં પાંડવો નો વિજય થયો હતો. મહાભારત ગ્રંથની સમાપ્તિ ભગવાન શ્રી કૃષ્ણ ના મૃત્યુ પથી યદુ-વંશ ના નાશ અને પાંડવો ના સ્વર્ગ ગમન સાથે થાય છે. મહાભારતના અંત પછીથી કલિયુગ નો આરંભ માનવામાં આવે છે.
[ફેરફાર કરો] કથા
[ફેરફાર કરો] સંક્ષિપ્ત કથા
ભારત દેશ ના સ્થાપક ભરત ના વંશ માં શાંતનુ હસ્તિનાપુર માં રાજય કરતો હોય છે અને તેને ગંગા થી આઠ પુત્રો થાય છે. લગ્ન પૂર્વેની શરત મુજબ ગંગા તેના સાત પુત્રોને નદીમાં પધરાવી દે છે પરંતુ આઠમા પુત્રને વહાવતા શાંતનુ તેને રોકી લે છે અને તેને દેવવ્રત નામ આપી મોટો કરે છે અને દેવવ્રત યુવરાજ થાય છે.
ત્યારબાદ શાંતનુ માછીમારની કન્યા સત્યવતી ને પરણે છે ત્યારે સત્યવતીના પિતા તેમની પાસે થી વચન લે છે કે સત્યવતીનો પુત્ર ભવિષ્યમાં હસ્તિનાપુર નો રાજા થા એટલું જ નહિ પરંતુ તેનો જ વંશ રાજગાદી પર રહે અને તત્કાલિન યુવરાજ દેવવ્રત ના વંશને રાજગાદી મળે નહી. પિતાની ખુશી માટે દેવવ્રત યુવરાજ પદ નો ત્યાગ કરે છે અને પોતાનો વંશ ભવિષ્ય માં રાજ્યનો હિસ્સો માંગે નહી આથી આજીવન લગ્ન ન કરવા માટે પ્રતિજ્ઞા લે છે. આવી ભીષ્મ (ભીષણ) પ્રતિજ્ઞા તેમણે લીધી હોવાથી તેમનું નામ ભીષ્મ પડે છે.
સત્યવતીના પુત્રો ચિત્રવિર્ય અને વિચિત્રવિર્યના લગ્ન માટે ભીષ્મ ત્રણ રાજકન્યા ઓ અંબા, અંબિકા અને અંબાલિકા નું અપહરણ કરે છે અને અંબા અને અંબાલિકાના લગ્ન ચિત્રવિર્ય અને વિચિત્રવિર્ય સાથે થાય છે જ્યારે અંબાલિકા ભીષ્મને પોતાની સાથે પરણવા પ્રસ્તાવ કરે છે પરંતુ પ્રતિજ્ઞા થી બંધાયે ભીષ્મ તેની સાથે લગ્ન કરી શક્તા નથી.
ચિત્રવિર્ય અને વિચિત્રવિર્ય પુત્ર પામ્યા વગર જ રોગથી અકાળે મરણ પામે છે; ત્યારે સત્યવતી (માતા) વંશ માટે ફરીથી ભીષ્મને લગ્ન માટે સુચવે છે જે ભીષ્મ ઠુકરાવી દે છે.
સત્યવતી અને પરાશર મુનિના ઔરસ પુત્ર વેદવ્યાસ અંબા, અંબિકા અને એક દાસીને કૃત્રિમ રીતે ગર્ભવતી બનાવે છે જેમાં અંબાનો પુત્ર ધૃતરાષ્ટ્ર અંધ પેદા થાય છે; અંબિકાનો પુત્ર પાંડુ રોગી જન્મે છે અને દાસીનો પુત્ર વિદુર તંદુરસ્ત જન્મે છે. ધૃતરાષ્ટ્ર અંધ હોવાથી ગાદીવારસ તરીકે જયેષ્ઠ હોવા છતા અયોગ્ય ઠરે છે અને પાંડુ હસ્તિનાપુર નો રાજા બને છે.
પાંડુને બે પત્ની છે - કુંતી અને માદ્રી. ધૃતરાષ્ટ્રના લગ્ન ગાંધાર (અફઘાનિસ્તાન) ના રાજાની પુ્ત્રી ગાંધારી સાથે થયા હોય છે. તેનો ભાઇ શકુની મહાભારતના સમયકાળ દરમિયાન ગાંધારી સાથે હસ્તિનાપુરમાં જ રહેતો હોય છે.
કુંતી દુર્વાસા મુનિના વરદાનથી કોઇ પણ દેવનો પુત્ર પ્રાપ્ત કરી શકે છે, અને લગ્ન પહેલા સૂર્યનો ઔરસ પુત્ર કર્ણ તેને જન્મે છે જેનો તેણે નદીમાં વહાવી ત્યાગ કર્યો હતો.
પાંડુ પોતાના અંતકાળ દરમિયાન વનમાં સન્યાસી જીવન જીવવા જાય છે. તે દરમિયાન કુંતી પોતાના વરદાન વડે યમ, ઇન્દ્ર અને વાયુ દેવથી અનુક્રમે યુધિષ્ઠિર, અર્જુન અને ભીમ પુત્રોને જન્મ આપે છે. જ્યારે કુંતીના વરદાનની મદદથી માદ્રી અશ્વિની કુમારો દ્વારા નકુલ અને સહદેવને જન્મ આપે છે. પુ્ત્રોના થોડા મોટા થયા બાદ પાંડુ મૃત્યું પામે છે અને માદ્રી તેની પાછળ સતી થાય છે.
હસ્તિનાપુરમાં ત્યારે ધૃતરાષ્ટ્ર કારભાર સંભાળતો હતો અને તેને ગાંધારીથી દુર્યોધન, દુ:શાસન આદિ ૧૦૦ પુત્રો થાય છે.
મહાભારત કી કથા મેં એક સાથ બહુત સી કથાએઁ ગુંફિત હૈં, જિનમેં સે કુછ પ્રમુખ કથાયેં નિમ્નલિખિત હૈં:-
* સબસે પ્રમુખ કહાની કર્ણ કી કહાની હૈ. કર્ણ એક મહાન યોદ્ધા થે કિન્તુ અપને ગુરુ સે અપની પહચાન છુપાને કે કારણ ઉનકી શક્તિ ગૌણ હો ગયી થી.
* ભીષ્મ કી કહાની જિસને અપના રાજપાટ અપને પિતા કી વજહ સે ત્યાગ દિયા થા, ક્યોંકિ ઉસકે પિતા ને એક મછુઆરે કી કન્યા સે વિવાહ કિયા થા. ભીષ્મ ને આજીવન બ્રહ્મચર્ય કી પ્રતિજ્ઞા લી થી ઔર ઉન્હેં અપને પિતા શાન્તનુ સે ઇચ્છા મૃત્યુ કા વરદાન પ્રાપ્ત હુઆ થા.
* ભીમ કી કહાની, જો પાઁચ પાઁડવોં મે સે એક થે ઔર અપને બલ ઔર સ્વામિભક્તિ કે કારણ જાને જાતે થે.
* યુધિષ્ઠિર કી કહાની: યુધિષ્ઠિર જો પાંચોં પાંડવોં મે સબસે બડ઼ે થે ઉન્હેં ધર્મરાજ કે નામ સે જાના જાતા હૈ. કહા જાતા હૈ કિ ઉન્હોંને કભી જીવન મેં ઝૂઠ કા સહારા નહીં લિયા. ઔર મહાભારત કે મધ્ય કૈસે કેવલ એક ઝૂઠ કે કારણ કૈસા પરિણામ ભુગતના પડ઼ા થા.
[ફેરફાર કરો] સંરચના
1. આદિપર્વ - પરિચય, રાજકુમારોનો જન્મ અને લાલન-પાલન 2. સભાપર્વ - મય દાનવ દ્વારા ઇંદ્રપ્રસ્થ માં ભવનનું નિર્માણ. દરબાર ની ઝલક, દ્યૂત ક્રીડ઼ા અને પાંડવો નો વનવાસ. 3. અરયણ્કપર્વ (અરણ્યપર્વ) - વનમાં ૧૨ વર્ષ નું જીવન 4. વિરાટપર્વ - રાજા વિરાટ ના રાજ્ય માં અજ્ઞાતવાસ. 5. ઉદ્યોગપર્વ- યુદ્ધ ની તૈયારી 6. ભીષ્મપર્વ - મહાભારત યુદ્ધ નો પહેલો ભાગ, ભીષ્મ કૌરવો ના સેનાપતિ (આ પર્વ માં ભગવદ્ગીતા આવે છે.) 7. દ્રોણપર્વ - યુદ્ધ માં કૌરવો ના સેનાપતિ દ્રોણ 8. કર્ણપર્વ - યુદ્ધ માં કૌરવો ના સેનાપતિ કર્ણ 9. શલ્યપર્વ - યુદ્ધ નો અંતિમ ભાગ, શલ્ય સેનાપતિ 10. સૌપ્તિકપર્વ - અશ્વત્થામા અને બચેલા કૌરવોં દ્વારા રાતે સુતેલી પાણ્ડવ સેના નો વધ 11. સ્ત્રીપર્વ - ગાન્ધારી અને અન્ય સ્ત્રિઓ દ્વારા મૃત લોકો ના માટે શોક 12. શાંતિપર્વ - યુધિષ્ઠિર નો રાજ્યાભિષેક અને ભીષ્મ ની દિશા-નિર્દેશ 13. અનુશાસનપર્વ - ભીષ્મ નો અંતિમ ઉપદેશ 14. અશ્વમેધિકાપર્વ - યુધિષ્ઠિર દ્વારા અશ્વમેધ યજ્ઞનું આયોજન 15. આશ્રમ્વાસિકાપર્વ - ધૃતરાષ્ટ્ર, ગાન્ધારી અને કુન્તી નુ વન માં આશ્રમ માટે પ્રસ્થાન 16. મૌસુલપર્વ - યાદવોં ની પરસ્પર લડાઈ 17. મહાપ્રસ્થાનિકપર્વ - યુધિષ્ઠિર અને તેના ભાઇઓ ની સદ્ગતિ નો પ્રથમ ભાગ 18. સ્વર્ગારોહણપર્વ - પાંડવોં ની સ્વર્ગ યાત્રા.
આ સિવાય ૧૬૩૭૫ શ્લોકોનો એક ઉપસંહાર પણ પાછળથી મહાભારત માં જોડવામાં આવ્યો હતો જેને હરિવંશપર્વ કહેવામાં આવે છે. આ પર્વમાં ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણ ના વિષયમાં વર્ણન છે.
મહાભારત ના ઘણા ભાગ છે જે પોતપોતાની રીતે એક અલગ ગ્રંથ તરીકે નો દરજ્જો રાખે છે અને પ્રખ્યાત છે. મુખ્ય મહાભારતથી આ ગ્રંથોને અલગ જ મહત્વ આપવામાં આવે છે:-
1. ભગવદ ગીતા : શ્રી કૃષ્ણ દ્વારા ભીષ્મપર્વ માં અર્જુન ને આપવામાં આવેલ ઉપદેશ 2. નલ દમયન્તી : અરણ્યકપર્વ માં એક પ્રેમકથા 3. કૃષ્ણવાર્તા : ભગવાન શ્રી કૃષ્ણ ની કથા 4. રામાયણ : અરણ્યકપર્વ માં રામની કથા એક સંક્ષિપ્ત રૂપમાં 5. ૠષ્ય ૠંગ : એક ૠષિ ની પ્રેમકથા 6. વિષ્ણુસહસ્રનામ : વિષ્ણુ ના 1000 નામોં નો મહિમા શાંતિપર્વ માં
[ફેરફાર કરો] આધુનિક મહાભારત
કહા જાતા હૈ કિ મહાભારત મેં વેદોં ઔર અન્ય હિન્દૂ ગ્રંથોં કા સાર નિહિત હૈ. ઔર સત્ય ભી હૈ કિ ઇસ ગ્રંથ મેં એક દૂસરે સે જુડ઼ી કઈ કહાનિયાઁ, દેવી દેવતાઓં કે જન્મ કી કહાની, પૌરાણિક ઔર બ્રમ્હાંડીય ઘટનાયેં, દાર્શનિક રસ સમેત જીવન કા હર પક્ષ સમાહિત હૈ. યે કહાનિયાઁ આમતૌર પર બચ્ચોં કો સિખાઈ જાતી હૈં, ઔર ઘર-બાહર હોને વાલે ધાર્મિક અનુષ્ઠાનોં મેં શામિલ કી જાતી હૈં. મહાભારત કહતી હૈ કિ જિન્હોંને ઇસે નહીં પઢા ઉસકી આધ્યાત્મિક ઔર યૌગિક ખોજ અધૂરી હી રહેગી.
૧૯૮૦ કે લગભગ મહાભારત ભારત મેં ટેલિવિજન કે પ્રદે પર પહલી બાર દૂરદર્શન કે માધ્યમ સે ઘર-ઘર મેં આયા ઔર અભૂતપૂર્વ રુપ સે લોકપ્રિય હુઆ. ૧૯૮૯ મેં પીટર બ્રુક દ્વારા પહલી બાર યહ ફિલ્મ અંગ્રેજી મેં બની.
[ફેરફાર કરો] મહાભારત્ કે પાત્ર
અભિમન્યુ : અર્જુન કે વીર પુત્ર જો કુરુક્ષેત્ર યુધ મે વીરગ્તિ કો પ્રાપ્ત હુઆ.
અમ્બા : શિખન્ડી પૂર્વ જન્મ મે અમ્બા નામક રાજકુમારી થા.
અમ્બિકા : વિચિત્રવીર્ય કી પત્ની, અમ્બા ઔર અમ્બાલિકા કી બહિન.
અમ્બાલિકા: વિચિત્રવીર્ય કી પત્ની, અમ્બા ઔર અમ્બિકા કી બહિન.
અર્જુન : દેવરાજ ઇન્દ્ર દ્વારા કુન્તી એવં પાન્ડુ કા પુત્ર. એક અતુલ્નિય ધનુર્ધર જિસકો શ્રી કૃષ્ણ ને શ્રીમદ્ ભગવદ્ ગીતા કા ઉપદેશ દિયા થા.
ભભ્રુવાહન : અર્જુન એવં ચિત્રાંગ્દા કા પુત્ર.
બકાસુર : મહાભારત કાવ્ય મે એક અસુર જિસકો ભીમ ને માર કર એક ગાંવ કે વાસિયોં કી રક્ષા કી થી.
ભીષ્મ : ભીષ્મ કા નામકરણ દેવવ્રત કે નામ સે હુઆ થા. વે શાન્તનુ એવં ગંગા કે પુત્ર થે. જબ દેવવ્રત ને અપને પિતા કી પ્રસન્નતા કે લિયે આજીવન બ્રહ્મચારી રહને કા પ્રણ લિયા, તબ સે ઉનકા નામ ભીષ્મ હો ગયા.
દ્રૌપદી : દ્રુપદ કી પુત્રી જો અગ્નિ સે પ્રકટ હુઈ થી. દ્રૌપદી પાંચો પાંડ્વોં કી અર્ધાંગિની થી ઔર ઉસે આજ પ્રાચીનતમ્ નારીવાદિનિયોં મેં એક માના જાતા હૈ .
દ્રોણ : હસ્તિનાપુર કે રાજકુમારોં કો શસ્ત્ર વિદ્યા દેને વાલે બ્રાહ્મણ્ ગુરુ. અશ્વ્થામા કે પિતા.
દ્રુપદ : પાઞ્ચાલ કે રાજા ઔર દ્રૌપદી એવમં ધૃષ્ટદ્યુમ્ન કે પિતા. દ્રુપદ ઔર દ્રોણ બાલ્યકાલ કે મિત્ર થે!
દુર્યોધન : કૌરવોં મેં જ્યેષ્ઠ. ધ્રતરાષ્ટ્ર એવં ગાંધારી કે ૧૦૦ પુત્રોં મે સબસે બડ઼ે.
દુઃશાસન : દુર્યોધન સે છોટા ભાઈ જો દ્રૌપદી કો હસ્તિનપુર રાજ્યસભા મેં બાલોં સે પકડ઼ કર લાયા થા. કુરુક્ષેત્ર યુદ્ધ મેં ભીમ ને દુઃશાસન કી છાતી કા રક્ત પિયા થા.
એકલવ્ય : દ્રોણ કા એક મહાન શિષ્ય જિસસે ગુરુદક્ષિણા મેં દ્રોણ ને ઉસકા અંગૂઠા માંગા થા.
ગાંડીવ : અર્જુન કા ધનુષ . [જો ઉનકો અગ્નિ-દેવ્ ને દિયા થા.(કઈ માન્યતાઓં કે અનુસાર)]
ગાંધારી : ગંધાર કે રાજા કી પુત્રી ઔર ધ્રતરાષ્ટ્ર કી પત્ની.
જયદ્રથ : સિન્ધુ કે રાજા ઔર ધ્રતરાષ્ટ્ર કે દામાદ. કુરુક્ષેત્ર યુદ્ધ મેં અર્જુન નેં જયદ્રથ કા શીશ કાટ કર વધ કિયા થા.
કર્ણ : સૂર્યદેવ એવમં કુન્તી કે પુત્ર ઔર પાણ્ડવોં કે સબસે બડ઼ે ભાઈ. કર્ણ કો દાનવીર-કર્ણ કે નામ સે ભી જાના જાતા હૈ. કર્ણ કવચ એવં કુંડલ પહને હુએ પૈદા હુયે થે ઔર ઉનકા દાન ઇંદ્ર કો કિયા થા .
કૃપાચાર્ય : હસ્તિનાપુર કે બ્રાહ્મણ ગુરુ. ઇનકી બહિન 'કૃપિ' કા વિવાહ દ્રોણ સે હુઆ થા .
કૃષ્ણ : દેવકી કી આઠવીં સન્તાન જિસને અપને દુષ્ટ મામા કંસ કા વધ કિયા થા. ભગવાન કૃષ્ણ ને અર્જુન કો કુરુક્ષેત્ર યુધ કે પ્રાંરમ્ભ મેં ગીતા ઉપદેશ દિયા થા. શ્રી કૃષ્ણ, ભગવાન્ વિષ્ણુ કે આઠવેં અવતાર થેં.
કુરુક્ષેત્ર : વહ ક્ષેત્ર જહાઁ મહાભારત કા મહાન યુદ્ધ હુઆ થા. યહ ક્ષેત્ર આજ કે ભારત મેં 'અમ્બાલા' નામક નગર કે નામ સે જાના જાતા હૈ.
પાણ્ડવ : પાણ્ડુ કી કુન્તી ઔર માદ્રી સે સન્તાનેં. યહ પાંચ ભાઈ થે: યુદ્ધિષ્ઠિર, ભીમ, અર્જુન્, નકુલ ઔર સહદેવ.
પરશુરામ : અર્થાત્ પરશુ વાલે રામ. વે દ્રોણ, ભીષ્મ ઔર કર્ણ જૈસે મહારથિયોં કે ગુરુ થે. વે ભગવાન વિષ્ણુ કા ષષ્ઠમ્ અવતાર થે.
શલ્ય : નકુલ ઔર સહદેવ કી માતા માદ્રી કે પિતા.
ઉત્તરા : રાજા વિરાટ કી પુત્રી. ઉત્તરા કા વિવાહ અભિમન્યુ સે હુઆ થા .
મહર્ષિ વ્યાસ : મહાભારત મહાકાવ્ય કે લેખક. પારાસર ઔર સત્યવતી કે પુત્ર . ઇન્હેં કૃષ્ણ દ્વૈપાયન કે નામ સે ભી જાના જાતા હૈ ક્યોંકિ વ કૃષ્ણવર્ણ કે થે તથા ઉનકા જન્મ એક દ્વીપ મેં હુઆ થા.
[ફેરફાર કરો] ભારત કે બાહર મહાભારત
ઇંદોનેશિયા ઔર અન્ય દેશોં મેં ભી મહાભારત કે દેશીય સંસ્કરણ હૈં. ઇંદોનેશિયા મેં યહ કાવી ભાષા મેં હૈં.
[ફેરફાર કરો] સંદર્ભ ઔર ટીકા
1. ↑ પાણ્ડે, સુષમિતા (૨૦૦૧). ગોવિન્દ ચન્દ્ર પાણ્ડે: Religious Movements in the Mahabharata”. Centre of Studies in Civilizations, નયા દિલ્લી. આઇએસબીએન ૮૧-૮૭૫૮૬-૦૭-૦.
[ફેરફાર કરો] બાહરી કડ઼િયાઁ
* (http://www.swargarohan.org/Mahabharat.htm) મહાભારત (ગુજરાતી)
[ફેરફાર કરો] યહ ભી દેખેં:
* રામાયણ
Categories: અધૂરા અનુવાદ કરેલા લેખો | સ્ટબ | ભારત | ધર્મ | ઇતિહાસ | મહાભારત