જગદીશચંદ્ર બોઝ
From વિકિપીડિયા
જગદીશચંદ્ર બોઝ (૩૦ નવેમ્બર, ૧૮૫૮—૨૩ નવેમ્બર,૧૯૩૭) પોતાના સમયના અગ્રતમ ભૌતિકશાસ્ત્રીમાંના એક હતાં. તેઓ કલકત્તા માં આવેલી પ્રેસિડેન્સી યુનિવર્સીટી માં ભૌતિકશાસ્ત્રી હતાં. માઇક્રોવેવ નો અભ્યાસ કરનાર તેઓ પ્રથમ વૈજ્ઞાનિક હતાં.
તેમણે તેમની શિક્ષામાં ગ્રહણ કરી અને ૧૮૮૦માં તેઓ વધુ અભ્યાસ માટે ઈંગ્લેંડ ગયા. તેમણે શોધી કાઢ્યું કે વનસ્પતિઓમાં જીવન છે. He is the first person to work on the telegarph and invent it. he also shows the power of the sound.